home share

કીર્તન મુક્તાવલી

(૧) પ્રાણ થકી મુને વૈષ્ણવ વા’લા

નરસિંહ મહેતા

...તે મારા સંતની દાસી

સ્વામીશ્રીને ‘ગરબડગોટો, પરભુ મોટો’ એવું ગમતું નહીં. નક્કર છાપ ઊપસે તેવાં જ પગલાં મૂકવામાં તેઓ માનતા. તેથી મંદિર બાંધવામાં તેઓ જેટલા ઉત્સાહિત રહેતા તેથી સવાઈ કાળજી મંદિરના સંચાલનમાં પણ રાખતા.

આ હેતુસર મુંબઈના રોકાણ દરમ્યાન તેઓએ મંદિરના સુવ્યવસ્થિત સંચાલન માટે વિવિધ સેવા-વિભાગોમાં જુદા જુદા સંતો-કાર્યકરોની નિયુક્તિ કરી. તે સંદર્ભમાં થઈ રહેલા હળવા વાર્તાલાપમાં દાક્તરી વિદ્યાશાખાના અભ્યાસી કિરણને ઉદ્દેશીને સંતો-યુવકોએ તે યુવાનની અમેરિકા જવાની તીવ્ર ઇચ્છા અંગે વાત કરી. તે સાંભળી સ્વામીશ્રીએ એ યુવકને પૂછ્યું, “અમેરિકા કેમ જવું છે? લક્ષ્મીજી જોઈએ છે?”

આ પ્રશ્નનો કંઈ જવાબ હજી તો પેલો યુવાન આપે તે પહેલાં જ સ્વામીશ્રી પોતાના ડાબા પગની પાની બતાવતાં બોલ્યા, “લે, જોઈએ તેટલી લક્ષ્મી અહીં પડી છે. લઈ લે.”

સ્વામીશ્રીનું આ વિધાન સાંભળી સૌ અવાક્ થઈ ગયા. સૌને તેઓમાં ‘લક્ષ્મીજી અર્ધાંગના મારી, તે મારા સંતની દાસી રે...’ પંક્તિ સાકાર થઈ રહેલી જણાઈ.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૧૯]

(1) Prāṇ thakī mune vaishṇav vā’lā

Narsinha Mehta

... Lakshmi is the Servant of My Sant

Pramukh Swami Maharaj did not like ‘Garbad goto, Parabhu moto’, meaning as long as we believe God is great, it is okay to lapse. Swamishri always took determined steps such that the result was solid. Just as enthusiastic he was in building mandirs, he was also enthusiastic in making sure they would continue to thrive afterward.

With that purpose in mind, when Swamishri stayed in Mumbai mandir during his visit, he appointed different people to the different departments of the mandir so that its activities can be administered appropriately.

During this time, Swamishri was having a light moment with a medical student Kiran. The sadhus and yuvaks mentioned Kiran’s intense desire to move to America. Swamishri asked the yuvak, “Why do you want to go to America? Do you want Lakshmi (wealth)?”

Before the yuvak could answer, Swamishri pointed to his left foot and said, “Here, there is as much Lakshmi here as you would want. Take it.”

Everyone was speechless hearing Swamishri openly and recalled the words: ‘Lakshmījī ardhāngnā marī, te mārā santnī dāsī re...’.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/319]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase